JDF CLINIC હવે કૈલાસનગર માં પણ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા કૈલાસનગર મજૂરાગેટ એરિયામાં   JDF Clinic શરૂ કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે તબીબી સારવાર રાહતદરે મળશે, જયા સચોટ માર્ગદર્શન સાથે ઉચ્ચતમ સારવાર મળશે  જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે. ડૉકટરી તપાસ દવા સાથે   એક દિવસ નો ચાર્જ ફકત ૨૦ રુ છે.


સૌજન્ય: જૈનમ્ શેર બ્રોકિંગ લિ. & ડૉ. જિતુભાઈ સી શાહ (વડાવલીવાળા)


કલીનીક નું એડ્રેસ: ૫, આમ્રપાલી એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, કૈલાસનગર, મજૂરાગેટ,સુરત.  

 

સમય: રોજ સવારે ૯ થી ૧ તથા સાંજે ૫ થી ૯


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ કલીનીક(કૈલાસનગર) એક્શન કમિટી:


ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. જિતુભાઈ શાહ 

શ્રી મિલન પરીખ 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. રિકીન શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ.વિતરાગ યુ શાહ 

ડૉ. હિરલ શાહ 

ડૉ.શ્વેતા વાડેકર 

ડૉ. ખ્યાતિ શાહ 

ડૉ. સ્તુતી શાહ 

શ્રી મનુભાઈ ઝોટા